કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર
કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.કોંગ્રેસે અત્યાર
કૉંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની યાદીમાં 26 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.કોંગ્રેસે અત્યાર
કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે કહ્યું કે કોંગ્રેસે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકનું નેતૃત્વ કરવાનું વિચારવું જોઈએ નહીં. ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં અય્યરે
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત નવસારી ખાતે સેન્સ પ્રક્રિયાની શરૂઆત કરી છે.જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગૃહ મંત્રી અમિત સાશે સંસદમાં બાબા સાહેબ આંબેડકર અંગે આપેલા નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
વડોદરા શહેરમાં કોંગ્રેસ અને NSUI દ્વારા બે સ્થળોએ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને ગૃહમંત્રીની માફીની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરી હતી.
રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર સંબંધિત ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષ પ્રહારો કરી રહ્યું છે. આ એપિસોડમાં શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ ભાજપ પર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસે ગુરુવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવી દિલ્હી બેઠક પરથી AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ સામે સંદીપ દીક્ષિતને ટિકિટ આપવામાં આવી છે.
ટ્રાયબલ બેલ્ટ પર આવેલ વાલિયા - ઝઘડિયા અને નેત્રંગ તાલુકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અનેક રસ્તાઓનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.