અમદાવાદ: અરવિંદ કેજરીવાલે ટાઉન હૉલ કાર્યક્રમમાં ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
આપ સંયોજક અરવિંદ કેજરીવાલનોઅમદાવાદમાં યોજાયો ટાઉન હૉલ કાર્યક્રમ, ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાની આપી ખાતરી
કોંગ્રેસ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ તેમજ દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી.એમ.સંદીપ ઉપસ્થિત રહ્યા હતા
ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસે એક એવી તસવીર શેર કરી છે, જેનાથી મોટો વિવાદ થઈ શકે છે.
કોંગ્રેસ દ્વારા સાંકેતિક ગુજરાત બંધના એલાનના પગલે કોંગી કાર્યકરોએ પેમ્પલેટ વેચવા સાથે દહેજ રોડ પર ટાયરો સળગાવી ચક્કાજામ કરતા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
મોંઘવારી મામલે કોંગ્રેસ આક્રમક બની છે. જેને લઈને આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત બંધના એલાનની જાહેરાત કરી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી છે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવી રહ્યા હોય પ્રભારી રઘુ શર્માએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું