અમદાવાદ: ભાજપ સરકારના 5 વર્ષની ઉજવણી સંવેદના દિવસ તરીકે કરશે તો આપ અસંવેદના દિવસ સહિતના સમાંતર કાર્યક્રમ કરશે
ઓગસ્ટ મહિનામાં ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ. ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાશે. તો આપ દ્વારા સમાંતર કાર્યક્રમોનું આયોજન.
ઓગસ્ટ મહિનામાં ભાજપ સરકારના 5 વર્ષ પૂર્ણ. ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમો યોજાશે. તો આપ દ્વારા સમાંતર કાર્યક્રમોનું આયોજન.
કરજણ અને દહેજના અટાલી ખાતે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, આરોપી પી.આઈ.પતિને સાથે રખાયો.
સ્વામીના નશ્વરદેહને 5 દિવસ અંતિમ દર્શન માટે મૂકાશે, 1 ઓગસ્ટે અંતિમ સંસ્કાર કરાશે.
કોરોના બાદ હવે સુરતિલાલાઓ પર આવી વધુ એક આફત, ચોમાસુ શરૂ થતાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળ્યો.
આજે અંગારકી ચોથ, ભક્તોએ કરી દુંદાળાદેવની આરાધના.
વોટર પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટરના કામોમાં આડેધડ ખોદકામ, માર્ગ પર ખાડા સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.
સ્વામી હરિપ્રસાદનું નિધન, ભક્તો ઘેરા શોકમાં ગરકાવ. ભક્તો દ્વારા ધૂન સભાનું આયોજન.