ભરૂચ: મનમૈત્રી ફાઉન્ડેશનને એનિમલ એમ્બ્યુલન્સની આપવામાં આવી ભેટ,અબોલ જીવોની કરવામાં આવશે સારવાર
મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
મન મૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી હતી
સુરતના કતારગામની શ્રદ્ધા રેસિડેન્સીમાં રહેતા વિનશ દિલીપભાઈ કેવડિયા ગત તારીખ-11મી ઓગસ્ટના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં નોકરી ઉપર આવ્યા હતા
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે "એક શામ શહીદો કે નામ" મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતુ
આ અઠવાડિયે સિનેમાઘરોમાં એક નહી પણ 4 મોટા અભિનેતાઓની ફિલ્મ રિલીઝ થઈ હતી.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગારૂડી ગામે 1984માં બનેલી ઘટનાને ફરીથી યાદ કરવામાં આવી રહી છે.
અમદાવાદના બાપા સીતારામ ટ્રસ્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો જોડાયા હતા