અંકલેશ્વર .1.18 કરોડની કિંમતના વિદેશીદારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવાયુ
વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો
વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો
કચરો નાખવાથી બીમારી અને માંદગી વધશે તો તેના માટે જવાબદાર કોણ?ત્યારે નગરપાલિકા પોતાનું વલણ નહિ બદલે તો ગ્રામજનો ઘરે તાળા મારી જે તે પ્લોટ આગળ બેસીને વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
કચેરીના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ કર્યા બાદ સભા/સરઘસ/સૂત્રોચ્ચાર કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વર્ષ 2020 અને 2021ના કોરોના કાળના કપરા સમય પછી જીવનનું ધબકવું તો સામાન્ય બની ગયું પરંતુ ઘણા ખરા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા,તો બીજી તરફ આર્થિક રીતે કમર તૂટી ગઈ હોવાના કિસ્સાઓ સમાજમાં પ્રકાશમાં આવ્યા છે..
ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી, ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે. હાલમાં ફાઇનલ ગેજેટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમ બહાર પડવામાં આવ્યો છે
રાત્રિના સમયે પલ્લાચરથી પોગલુ વચ્ચે આવેલા હનુમાનજી મંદિર પાસે રોડ પર 3 બાઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીનપુરના બાઈકચાલકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું
અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો
પતિ પત્ની ભેગા મળી વૃદ્ધ પેન્શન મેળવતા હોવાનો પર્દાફાશ થયો છે. જ્યારે સમગ્ર મામલામાં તાલુકા પંચાયત સદસ્ય અને માજી કારોબારી ચેરમેન બબલુ જયસ્વાલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરતા હાલ તો નસવાડી મામલતદાર કચેરી દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી