સાબરકાંઠા: દાંતીયા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી સાથે મોડલ ફાર્મિંગ તરફ વળ્યા,અન્ય ખેડૂતોને પણ આપે છે સમજ
.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.
.દેશી ગાય આધારિત ઘનજીવામૃત અને બીજામૃતના ઉપયોગથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમને સરકાર દ્વારા દેશી ગાયના નિભાવ માટે પ્રતિ માસ રૂ. 900ની સહાય મળે છે.
આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,આરોપી હરેશ કાતરીયાને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ 50 લાખ 90 હજાર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કર્યો હતો,
દારૂ કૌભાંડમાં પકડાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી દીધી
કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.
મહાપુજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેનું મહત્વ અનેરૂ છે, અને દરેક સંકલ્પો પૂર્ણ થાય છે. ભજન તો સ્મુર્તિ સહિત કરવું જોઈએ, આ લોકનું તો કરવાનું જ છે.
જો તમે પણ એક PF એકાઉન્ટ હોલ્ડર છો તો તમારા માટે આ નિયમ રજૂ કરવામાં આવ્યા છે. EPFO એ PF ખાતામાં તેની વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો રજૂ કર્યા છે.
પાલનપુર ડિવિઝનમાં હાલમાં 2 હજાર જેટલા વિશેષ રાખી ઉપલબ્ધ કરાવાયાં છે જે ડિવિઝનમાં આવતી પોસ્ટ ઓફિસોમા વેચાણ અર્થે વિતરણ કરાયા છે બહેનો હાલમાં મુખ્ય પોસ્ટ ઓફીસ પાલનપુર ખાતે આ વીશેષ રાખી કવર ખરીદવા આવી રહી છે.