સી.આર.પાટીલે ભગવાન શ્રી કૃષ્ણ અંગે આપેલા વકતવ્ય પર વિવાદ,જુઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ શું કર્યા પ્રહાર
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પોરબંદરમાં ભગવાન શ્રી ક્રુષ્ણ અંગે આપેલા નિવેદન બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે.
અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો
વાપી-ચણોદ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં 2 વિદ્યાર્થીઓએ એકબીજાને જય શ્રી રામ સંબોધીને બોલાવતા વિવાદ સર્જાયો હતો
વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.
નવસારીમાં વધતા કોરોના કેસ સામે વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે.
સુરતની સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે પોલીસ અને જીપીસીબી સામે લડી લેવાના મિજાજમાં જણાય રહયાં છે.