ભરૂચ: અમિત શાહના બાબા સાહેબ આંબેડકરના નિવેદનનો વિરોધ કરાયો
ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા
ભરૂચમાં સ્વયં સૈનિક દળ સહિતની સંસ્થાના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સંસ્થાના આગેવાનો અને સભ્યો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ભારે સૂત્રોચાર કરવામાં આવ્યા
હરિયાણામાં 25 ઓક્ટોબરે રિલીઝ થયેલી બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ 'દો પત્તી'નો વિવાદ પીએમ મોદી સુધી પહોંચી ગયો છે.
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ લઘુમતીઓ પર હુમલા અને હત્યાઓ માટે વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને જવાબદાર ઠેરવ્યા છે.
જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતનો દેહવિલય થયા બાદ ગાદીને લઈને સાધુ સંતો વચ્ચે વિવાદ વકર્યો હતો.જોકે જિલ્લા કલેકટરે હાલ પૂરતો આ મામલે હસ્તક્ષેપ કરીને વિવાદ ને શાંત પડી દીધો છે.
ઉદયપુરના રાજવી પરિવારના પૂર્વ સભ્ય અને પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના મોટા પુત્ર વિશ્વરાજના રાજ્યાભિષેક સમારોહને લઈને વિવાદ છેડાઈ ગયો છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ છપાવનાર આચાર્ય સસરાને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
જૂનાગઢના ગિરનાર પર્વત પરના અંબાજી મંદિરના મહંત તનસુખગીરીજી દેહવિલય બાદ મહંતની ગાદી માટે ખેંચતાણ સર્જાઈ છે,જયારે આ વિવાદ વચ્ચે વધુ એક લેટર બોમ્બે સંત સમાજમાં ચકચાર જગાવી છે.