જૂનાગઢ: અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતાની સાથે જ ગાદીને લઇને વિવાદ
જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.
જુનાગઢ ગિરનારના અંબાજી મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા હતા,ત્યારે ગાદીને લઈને સંતો અને શિષ્યો વચ્ચે વિવાદ સર્જાયો છે.
ભરૂચમાં નગરપાલિકાની ડમપિંગ સાઈટનું ભૂત ફરી ધુણ્યું છે.જેમાં કાસદ ગામની ગૌચરની જમીનમાં અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં કચરો ઠલવાતા કચરાના ગઢ બન્યો છે
કૃષ્ણા અભિષેક 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં રવીન્દ્રનાથ ટાગોર પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે કૃષ્ણા
અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા વિધર્મી ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સીટી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ઉમેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલાની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
Featured | મનોરંજન | સમાચાર, વિજય વર્મા પોતાની વેબ સિરીઝ અને ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. દરમિયાન, તેના 'IC 814: ધ કંદહાર હાઇજેક'ને લઈને વિવાદ ઊભો થયો છે
ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ભરુચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો