'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ફરીવાર વિવાદમાં, કૃષ્ણા અભિષેકે રવીન્દ્રનાથ ટાગોર પર કરી ટિપ્પણી
કૃષ્ણા અભિષેક 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં રવીન્દ્રનાથ ટાગોર પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે કૃષ્ણા
કૃષ્ણા અભિષેક 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં રવીન્દ્રનાથ ટાગોર પર ટિપ્પણી કરવાને કારણે વિવાદમાં આવ્યો છે. બંગાળી લેખક શ્રીજાતો બંદ્યોપાધ્યાયે કૃષ્ણા
અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા વિધર્મી ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સીટી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી ઉમેરવાને લઈને વિવાદ ઉભો થયો છે. આ મામલાની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે.
Featured | મનોરંજન | સમાચાર, વિજય વર્મા પોતાની વેબ સિરીઝ અને ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહે છે. દરમિયાન, તેના 'IC 814: ધ કંદહાર હાઇજેક'ને લઈને વિવાદ ઊભો થયો છે
ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફની મિલકતો બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ભરુચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો
સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર નગર પાલિકાના શારદા ભવન હોલમાં ગણેશ મંડળોની બેઠક બાદ વિપક્ષના સભ્યએ ભાડાનો પ્રશ્ન ઉઠાવતા વિવાદ સર્જાયો હતો
સુરેન્દ્રનગરમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે. ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા