ભરૂચ: અંકલેશ્વર જીઆઈડીસીમાં કોમન પ્લોટની ફાળવણીનો વિવાદ,મહિલાઓનો GIDC કચેરીએ હલ્લાબોલ
અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો
અંકલેશ્વર નોટીફાઇડના રહેણાંક વિસ્તારમાં આવેલા કોમન પ્લોટ નં.૭ના વિવાદમાં આજરોજ જન જાગૃતિ આંદોલનની મહિલાઓએ જીઆઈડીસી કચેરીએ હલ્લાબોલ કર્યો હતો
વાપી-ચણોદ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં 2 વિદ્યાર્થીઓએ એકબીજાને જય શ્રી રામ સંબોધીને બોલાવતા વિવાદ સર્જાયો હતો
વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થિનીઓ આવતાં સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો.
નવસારીમાં વધતા કોરોના કેસ સામે વિવિધ વિસ્તારોમાં આઈસોલેશન સેન્ટર બનાવી રહ્યું છે.
સુરતની સચિન જીઆઇડીસીના ઉદ્યોગકારો હવે પોલીસ અને જીપીસીબી સામે લડી લેવાના મિજાજમાં જણાય રહયાં છે.
મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં તેમના જ હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાની સ્થાપના કરવાથી વિવાદનો મધપુડો છંછેડાયો છે.