સુરત : ભટારમાં ધર્મ પરિવર્તનની ઘટનાથી ચકચાર,દબાણપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવતો હોવાના આક્ષેપ
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,
સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે હિન્દૂ મહાસભા દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,
આ દિવસોમાં દેશભરમાં માત્ર એક જ ફિલ્મની ચર્ચા થઈ રહી છે અને તે છે 'ધ કેરળ સ્ટોરી'. આ ફિલ્મે પણ 6 દિવસમાં બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે.
અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી', જે તેના ટ્રેલરથી વિવાદોમાં ફસાયેલી છે, તેણે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે.
ગયા અઠવાડિયે શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.
વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલા સ્ટોરી આ શુક્રવારે સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ટ્રેલર બહાર આવ્યા બાદ શરૂ થયેલા હોબાળાએ ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી દીધી હતી.
અમદાવાદમાં આજથી બજરંગ દળની 2 દિવસીય રાષ્ટ્રીય બેઠકની શરૂઆત કરવામાં આવી છે.
આમોદના કાંકરિયામાં વસતા હિંદુ પરિવારોને વિવિધ લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાનો પર્દાફાશ થયો હતો .