જુનાગઢ : તળાવ દરવાજા નજીક ટ્રેનની અડફેટે આવી જતાં ગાયનું મોત, રેલ્વે અધિકારીઓ દોડતા થયા...
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
જુનાગઢ શહેરના તળાવ દરવાજા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે ગાયનું મોત નિપજતા લોકોના ટોળાં ભેગા થયા હતા.
અરવલ્લીના મોડાસામા જીવદયા પ્રેમીઓની કામગીરી, ગાય પર રીફલેક્ટર લગાવવાની કામગીરી શરૂ કરી.
ભરૂચના નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજા ધીમીગતિએ બેટિંગ કરતા સામાન્ય વરસાદ પડી રહ્યો છે.
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ જુનાગઢ જિલ્લાના જામકા ગામની મુલાકાતે આવ્યા હતા,
આછોદથી આમોદ તરફ જતા મોટા પુલ નજીક રીક્ષાની અડફેટે નીલગાય આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,
ખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.
અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી.