ભરૂચભરૂચ: ઝઘડીયાના સારસા નજીક રેતી ભરેલ ટ્રકે અડફેટે લેતા 10 ગાય ઇજાગ્રસ્ત અકસ્માત બાદ ગાયો ભડકીને તેમના પડાવ તરફ દોડી ગઇ હતી જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયેલ ગાય રોડ પર બેઠેલી હાલતમાં જોવા મળી હતી. By Connect Gujarat 19 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર: લીંબડીનો આશ્ચર્યજનક કિસ્સો, 11 વર્ષથી વગર વિહાયે ગાય દિવસનું 6 લીટર દૂધ આપે છે રામદેવપીરના મંદિરે દાનમાં આવેલી ગાય બચ્ચાને જન્મ આપ્યા વિના સવાર અને સાંજ ત્રણ-ત્રણ લીટરર દૂધ આપે છે. By Connect Gujarat 31 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી અકસ્માતો બાદ મનપા હરકતમાં આવી, 70થી વધુ ઢોરોને પકડ્યા... વડોદરા શહેરમાં રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી બનેલ અકસ્માતની ઘટનાઓને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. By Connect Gujarat 27 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : અક્ષય ત્રીજ નિમિત્તે પાંજરાપોળની ગૌ માતાઓને 4 હજાર રોટલી ખવડાવી તબીબે પુણ્ય મેળવ્યું શહેરના પાંજરાપોળ ખાતે ગાયની વિશેષ પૂજા-અર્ચના કરવા સાથે ભરૂચના જાણીતા તબીબ દ્વારા ગાયને ઘી-ગોળવાળી 4 હજાર જેટલી રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્તિ મેળવવાના પ્રયાસો કર્યા હતા. By Connect Gujarat 03 May 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : ચોટીલામાં આખલાથી બચવા ગાય કપડાની દુકાનમાં ઘુસી, જુઓ LIVE દ્રશ્યો ચોટીલામાં બનેલી એક ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. જેમાં કપડાની દુકાનમાં અચાનક જ ગાય અને તેની પાછળ આખલો ઘુસી આવે છે. By Connect Gujarat 26 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : 3 સિંહોએ કર્યો 7 ગાયનો શિકાર, જુઓ ગાય ઉપર સિંહની તરાપનો "LIVE" વિડીયો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામમાં 3 સિંહો ત્રાટક્યા હતા. જેમાં 7 જેટલી ગાયનો આ સિંહોએ શિકાર કર્યો હતો, By Connect Gujarat 26 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : ગાયે આધેડ પર અચાનક કર્યો હુમલો, જુઓ કોણ પહેલું દોડયું બચાવવા માટે શ્વાનએ દરેક ફળિયામાં, દરેક શેરીમાં કે સોસાયટીની ગલીઓમાં જોવા મળતું પ્રાણી છે. શ્વાનને સૌથી વફાદાર પ્રાણી ગણવામાં આવે છે By Connect Gujarat 08 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : ગડખોલમાં કચરો ઉઠાવવામાં તંત્રની આળસ, ગૌમાતા આરોગે છે પ્લાસ્ટિક અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં નિયમિત સફાઇના અભાવે કચરાના ઢગલાં થઇ જતાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. By Connect Gujarat 15 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: અંકલેશ્વર પાંજરાપોળ નજીક ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા યુવાનને માર મારતા મોત અંકલેશ્વર પાંજરાપોળ નજીક યુવાનની હત્યાનો મામલો, 4 આરોપીની પોલીસે કરી ધરપકડ. By Connect Gujarat 15 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn