અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી
પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી
સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેનો પ્રેમી ભાંગી પડ્યા હતા.
રેવા યુનિવર્સિટીમાં રાતે એક પાર્ટીમાં બે ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં વડોદરાના અભ્યાસ કરતાં 22 વર્ષીય ભાસ્કર જેટીનું મોત થયું છે.
પત્ની સુભાષ પર વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતી હોવાથી બંન્નેએ એકબીજા વિરુદ્વ અરજીઓ પણ આપેલી છે.
પૈસા પરત આપતો ન હોવાથી તેણે પોતાના સાગરીત આકાશ સાથે મળી બે રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો પર્દાફશ થયો
મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી નાખી...
લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે જ્યાં તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.