ગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો કરી રહ્યા છે “નષ્ટ”, કારણ જાણી ચોંકી ઊઠશો..!
છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે.
છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા છે.
ઈ-કોમર્સની દુનિયા ધીરે ધીરે વિકસી રહી છે. હવે ઘરના કરિયાણાથી લઈને જરૂરિયાતની નાનામાં નાની વસ્તું પણ ઓનલાઇન શોપિંગ દ્વારા મળી જાય છે.
વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ઇડર તાલુકાના ચિત્રોડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી 4 પ્રકારના તરબૂચની ખેતી કરી વર્ષે રૂપિયા 3થી 4 લાખની આવક મેળવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં 3-4 વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત અને આશા પર પાણી ફેરવી દીધું છે.
સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠાના કારણે પાક નુકશાની ભીતિ સાથે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મૌસમ વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે.