ભરૂચ : 10 દિવસ બાદ દશામાંની મૂર્તિઓનું કરાયું વિસર્જન, નદી, તળાવ પ્રદૂષણ મુક્ત રહે તેવા પ્રયાસો....
ભરૂચ અને સમગ્ર જીલ્લામાં કરાયું દશામાંની મૂર્તિનું વિસર્જન, દશામાનું વિસર્જન ભક્તિ ભાવપૂર્ણ સંપન્ન, શહેરના જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ તળાવનું નિર્માણ.