ભરૂચ: વાગરા ગ્રામપંચાયત કચેરી નજીકથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો,પોલીસે તપાસ શરૂ કરી
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી
અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી
ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.
ભેંસલી ગામની અવાવરું જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી...
અંદાડા ગામની સીમમાં હાઈવેની બાજુમાં બંધ બિલ્ડિંગ આવેલ છે. જે બિલ્ડીંગની અંદરથી વિકૃત હાલતમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો મૃતદેહને પોલીસે પોસ્ટ મોટર્મ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી
સુરત ખાતે કરાયેલા ફોરેન્સિક PMમાં દીકરી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. આ બનાવ ગત તા. 14મી નવેમ્બરના 3 વાગ્યાની આસપાસ બન્યો હતો