અંકલેશ્વર: સારંગપુર નજીક અમરાવતી ખાડીમાં તણાય ગયેલ કિશોરનો મળ્યો મૃતદેહ, 3 યુવાનોનો થયો હતો બચાવ
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી નદીના પાણીના તણાય ગયેલ યુવાનનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં નહાવા પડેલા 4 યુવાનો પૈકી નદીના પાણીના તણાય ગયેલ યુવાનનો મૃતદેહ આજે બપોરે મળી આવ્યો
દાહોદના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના વખારિયા બંદર નજીક તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં પડી જતાં 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું.
વડોદરાના પાદરાના મુજપુર ગામના ગુમ થયેલ ઈસમની હત્યા કરી મહીસાગર કોતરમાં 15 ફૂટ ઉંડો ખાડો કરીને ઉંધા મોંઢે દાટી દેવામાં આવેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.