સુરત સુરત: ભારતીય બંધારણનાં ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે માન વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ડો.બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ભાજપ-કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના આજરોજ નિર્વાણ દિવસ નિમિત્તે તેઓને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરાયા તા. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. By Connect Gujarat 27 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય... આધુનિક ભારતના શિલ્પી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 21 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : મંગલમઠ-તવરાના સ્થાપક મહંત મંગલદાસ સાહેબની 32મી પુણ્યતિથી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા... ભરૂચ તાલુકાના તવરા મંગલમઠ ખાતે મંગલદાસજી સાહેબની 32મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 03 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન રણદીપ હુડ્ડાએ વીર સાવરકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા,અનોખી રીતે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા અભિનેતા રણદીપ હુડ્ડા, જે તેમની બાયોપિકમાં સ્વાતંત્ર્ય વીર સાવરકરની ભૂમિકા ભજવશે, સોમવારે તેમની પુણ્યતિથિ પર સુપ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાનીને યાદ કર્યા. By Connect Gujarat 28 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : આપાગીગા બાપાના સમાધિ સ્થાને શામજીબાપુની 41મી પુણ્યતિથીની ભવ્ય ઉજવણી કરાય... જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના આંબાઝર નદી કિનારે આવેલું અને સંત આપાગીગાએ સ્થાપેલું સતાધાર ધામ રમણીય ધાર્મિક સ્થળ છે, By Connect Gujarat 18 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ...! By Connect Gujarat 11 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મહાત્મા ગાંધીની પુણ્યતિથિને શહીદ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે?, વાંચો અહીં... ગાંધીજીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. By Connect Gujarat 30 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn