ભરૂચ: નંદેલાવ ગ્રામપંચાયતમાં વિકાસના કામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
નંદેલાવ ગ્રામપંચાયતમાં કરવામાં આવેલ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અનેક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
નંદેલાવ ગ્રામપંચાયતમાં કરવામાં આવેલ વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અનેક ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં બની રહેલ વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો છે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વોર્ડ નંબર 2માં ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યના હસ્તે નવા સીસી. રોડ, ભૂગર્ભ ગટર અને સીસી. બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવર જવર કરી રહ્યાં છે.
તારીખ 9 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.