પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
વહેલી સવારે 4:00 વાગ્યે મંદિર ખુલ્યું ત્યારથી સોમનાથ મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે
શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો
દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે
શ્રાવણ માસના પ્રથમ દિવસે આજરોજ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડા પૂર ઊમટ્યુ હતું ત્યારે ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે
આજથી શરૂ થતા શ્રાવણ માસના પ્રારંભે હર હર મહાદેવ,ઓમ નમઃ શિવાયના નાદ સાથે જૂનાગઢના શિવાલયો ગુંજી ઉઠ્યા હતા