ભરૂચ : દશામાના વ્રતનો આવતીકાલથી પ્રારંભ, પણ મોંઘવારીના કારણે બજારો સૂમસામ...
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
આગામી બે વર્ષમાં સોમનાથમાં આધુનિક રેલવે સ્ટેશનનું થશે નિર્માણ, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ યાત્રાળુઓને સોમનાથ મંદિરના દ્વારે પહોચી ગયાનો અનુભવ થશે .
યાત્રાધામ પાવાગઢ સ્થિત રોપ-વે રહેશે બંધ, સતત 5 દિવસ સુધી રોપ-વેના મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે
જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત થકી ભગવાનને રીઝવવાના પ્રયાસો, શિવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી
આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ
બગસરામાં આજથી શરૂ થયેલ જયા પાર્વતિ વ્રત નિમિતે ભગવાન શિવની પૂજન અર્ચન કરવા કૂવારીકાઓ અને નાની બાળાઓની દ્વારા ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું હતું
માછીમારો માટે મહત્વનો દિવસ દેવપોઢી અગિયારસ, ભાડભૂત ખાતે માઁ નર્મદાને વિશેષ દુગ્ધાભિષેક કરાયું