મહારાણા અરવિંદ સિંહ મેવાડનું નિધન, CM ભજનલાલ સહિત પૂર્વ CM ગેહલોતે શોક વ્યક્ત કર્યો
મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
મેવાડ રાજવંશના રક્ષક મહારાણા અરવિંદ સિંહ મેવાડનું રવિવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાન સિટી પેલેસ ખાતે અવસાન થયું. તેઓ ૮૧ વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા.
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર પર નદી-તળાવ અને કેનાલમાં ડૂબી જવાના અલગ અલગ 6 બનાવ બન્યા હતા જે પૈકી 4 લોકોના અત્યાર સુધી મૃતદેહ મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ લાપતા બન્યા છે
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
હોલિવૂડની દુનિયામાં પ્રખ્યાત અભિનેતા જીન હેકમેન અને તેની પત્ની બેટ્સી ન્યુ મેક્સિકોમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે.
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમ નજીક ડૂબકી લગાવતી વેળા સુરતનો યુવક પાણીમાં ડૂબી જતાં મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે.