-
ભરૂચના વાલિયાનોચકચારી બનાવ
-
ગણેશ ગાર્ડન સોસાયટીમાં બન્યો બનાવ
-
શિક્ષક દંપત્તિનો મૃતદેહ મળી આવ્યો
-
તેમના જ ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળ્યો
-
હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું રહસ્ય
ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય સંજોગોમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા !
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.