બનાસકાંઠા : થરાદના આજાવાડા ગામે કેનાલમાં ડૂબી જતાં 2 બાળકોના મોત, અણધારી આફતથી પરિવાર ભાંગી પડ્યો...
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
બનાસકાંઠાના આજાવાડા ગામમાંથી કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં પાણી પીવા જતા પગ લસપતા 2 બાળકો કેનાલમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસકર્મીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું
બી. આર. ચોપડાની વિખ્યાત ટીવી સિરિયલ મહાભારતમાં કર્ણની ભૂમિકા ભજવનારા દિગ્ગજ અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન થયું છે.
અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક માર્ગ અકસ્માતમાં ઝોમેટો કંપનીના ફૂડ ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં તાડી પીવા ગયેલા 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જનતા રેડ કરી ભારે હલ્લો મચાવ્યો હતો.
બોલિવૂડમાંથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. 90ના દાયકામાં હિન્દી સિનેમાને "યા અલી," "સુબહ સુબહ," "દિલ તુ હી બાતા," અને "જિયા રે જિયા રે" સહિત અનેક સુપરહિટ ગીતો આપનાર ગાયક ઝુબિન ગર્ગનું અવસાન થયું છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ પટેલ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો છે હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયા છે.
નર્મદા કેનાલમાં 4 લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ અને મહિલા સહિત 2 બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
નવસારીના વિજલપુરમાંથી માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો.