અંકલેશ્વર:બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અધિકારી ન મળતા આક્રોશ ઠાલવ્યો
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો હતો
રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે
ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં ખરાબ રસ્તાઓને લઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યુ હતુ.
જોકે તલોદ થી દહેગામ ને જોડતા સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડા પડતા રોજ બરોજ પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન બની ચુક્યા છે
ભાવનગરની શહેરની 800થી વધુ જર્જરિત બિલ્ડીંગોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
નરસૈયાની નગરી જુનાગઢ જાણે કે ખાડાગઢ બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે..
કડિયાવાડ વિસ્તારમાં અત્યંત જર્જરિત 2 માળનું બિલ્ડીંગ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનામાં 4 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.