ભરૂચ : “હર ઘર તિરંગા 2.0” અભિયાન અંતર્ગત વોર્ડ નં. 1 અને 2ના સભ્યોએ બાળકોને તિરંગાનું વિતરણ કર્યું...
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2ના સભ્યો દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લામાં વધુ પડતો વરસાદ નીચાણવાળા વિસ્તાર ગણાતા એવા નવસારી જિલ્લાની લોકમાતાને રોદ્ર સ્વરૂપમાં લાવીને રેલનું સંકટ ઊભું કરે છે.
ઐતિહાસિક નગરી ભરૂચમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને GIDC વિસ્તાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ-ઇસ્કોન દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે
જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કપડાં ઉઘરાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું હતું
કણબીવગા વિસ્તાર સ્થિત આંબેડકર ભવન ખાતે ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિનામુલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોરથમાં ઉપયોગમાં લેવાયેલ 2500 કિલો કેસર કેરી વેરાવળ તાલુકાની 324 આંગણવાડીઓમાં 10 હજાર બાળકોને વિતરણ કરવામાં આવી હતી,
સોમનાથ ટ્રસ્ટના 11 લાખ વૃક્ષારોપણ મહાઅભિયાનના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ખેડૂતોને કેસર આંબાની કલમો આપવામાં આવી હતી