ભરૂચ : દિવાળીની રાતે બે સ્થળોએ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
ભરૂચના ગોલવાડ મસ્જિદના ધાબા ઉપર અને શ્રવણ ચોકડી પાસે આતશબાજીને પગલે ખેતરમાં તણખા પડતા આગની બે ઘટનાઓ સામે આવી હતી.
ભરૂચ શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારોમાં નાનો-મોટો વ્યવસાય કરતાં લોકોમાં મંદીના માહોલ વચ્ચે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળવાની આશા જાગી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળીના પવન અવસર નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત ખાતે પોલીસ વિભાગના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી GIDC સ્થિત પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેટ ઓફિસ ખાતે દિવાળીના પાવન અવસરે લક્ષ્મીપૂજન સહિત ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં દિવાળી પર્વમાં ફૂલ બજારમાં તેજીનો માહોલ સર્જાયો છે,તો બીજી તરફ જીએસટીના દરમાં ઘટાડા બાદ નવા વાહનોની ખરીદીમાં પણ ઉછાળો આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી. ગોવામાં INS વિક્રાંત પર PM મોદીના ફોટા ઇન્ટરનેટ પર નવી હેડલાઇન્સ બન્યા છે
સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્રએ અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી.જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નિરાતઘરના વૃદ્ધો અને બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.