અરવલ્લી: સરહદી ગામોમાં હડકાયેલા શ્વાનનો આતંક,7 લોકોને ભર્યા બચકા
ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા
ચોમાસાની સિઝન શરૂ થાય એટલે શ્વાનમાં હડકવા ઉપડવાનું શરૂ થાય છે ત્યારે અરવલ્લીના રેલ્લાવાડા પંથકમાં અલગ અલગ ગામના સાત લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા
આમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ભરૂચના જંબુસર તાલુકાનો બનાવ, ખાનપૂર દેહગામમાં શ્વાને મચાવ્યો આતંક.
સેનાએ કહ્યું કે એક ડોગ દ્વારા 'એન્ટિ-પર્સનલ' લેન્ડમાઈન મળી આવી છે. જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
સુરત શહેર તથા જીલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે,
સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં શ્વાને એક બાળકી પર અચાનક હુમલો કર્યો હોવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
ભાવનગર ચિત્રા વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીના એક ઘરમાં ઘોડિયામાં સુઈ રહેલી એક 4 માસની બાળકીને રખડતું શ્વાને મોઢામાં લઈ ભાગ્યું હતું