અંકલેશ્વર: રખડતા શ્વાનોનો આતંક ઓછો કરવા નગરપાલિકા હરકતમાં, 1લી જાન્યુ.થી ખસીકરણનો કરાશે પ્રારંભ
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણમાં રાખવામાં ગોટાળા થયા હોવાના પ્રાણી પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. જે ઘટનામાં પુરાવા બહાર આવતા નગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શ્વાન પાળવા મુદ્દે જરૂરી લાયસન્સ તેમજ આસપાસના પડોશીઓની મંજૂરી લેવા માટેનો નિયમ જાહેર કરવામાં આવ્યો છે.
મોરોક્કોમાં 3 મિલિયન સ્ટ્રીટ ડોગ્સને મારી નાખવામાં આવશે. શેરીના કૂતરાઓને આટલી મોટી સંખ્યામાં મારવા ખરેખર આઘાતજનક છે. મોરોક્કોમાં આ 30 લાખ શ્વાનને મારવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તે રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. રસ્તે રખડતા શ્વાનોલોકોને બચકા ભરે છે જેનાથી તેઓ ઇજાગ્રસ્ત થાય છે
વાપી જીઆઇડીસીમાં બિલખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક શ્વાન તણાઈને ફસાય ગયું હતું,અને જીવદયા સંસ્થાના સ્વયંસેવક યુવાનોએ દિલધડક રેસ્ક્યુ કરીને શ્વાનને બચાવી લીધો હતો.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના થોરડી ગામ નજીકના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં સાવજ અને શ્વાન વચ્ચે લડાઈની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.