ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....
ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....
ખજૂરની ચા તમે ક્યારેય પીધી છે? ખજૂરની ચા પીવાના છે અનેક ફાયદાઓ....
વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે.
વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો
ધીમે ધીમે ઉનાળાની આકરી ગરમી આકરી થતી જાય છે. જેમ જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકો હવે એસી, કૂલક અને ફ્રીઝના ઠંડા પાણી તરફ વળી રહ્યાં છે.
ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે.
વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે.
સફરજનના સ્વાસ્થ્ય લાભોથી દરેક વ્યક્તિ વાકેફ છે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર પાસે જવાની જરૂર બહુ પડતી નથી.તો ચાલો જાણીએ સફરજનનો રસ પીવાથી શું ફાયદા થાય છે.