ભરૂચ ભરૂચ: વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોતનો મામલો,ONGCને ફટકારાયો રૂ.50 લાખનો દંડ વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. By Connect Gujarat 26 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાગરાના કરછીપૂરા ગામે કેમિકલ યુક્ત પાણી પી જતા 25 ઊંટના મોત, પશુપાલકો કલેક્ટર પાસે દોડી આવ્યા વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો By Connect Gujarat 22 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય તડકેથી આવીને સીધા જ ઠંડુ પાણી ન પીવું, આ બે ભૂલ તો એનાથી પણ વધારે જોખમી ધીમે ધીમે ઉનાળાની આકરી ગરમી આકરી થતી જાય છે. જેમ જેમ ગરમીમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ લોકો હવે એસી, કૂલક અને ફ્રીઝના ઠંડા પાણી તરફ વળી રહ્યાં છે. By Connect Gujarat 24 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પીવાનું પાણી લાલ રંગનું આવતા મહિલાઓ થઈ “લાલઘુમ”, પાલિકા પ્રત્યે ઠાલવ્યો રોષ..! ઉનાળાની આકરી ગરમીની સાથે જ સુરત શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી ગંદુ અને ગંધાતુ આવતું હોવાની ફરિયાદ શરૂ થઈ ગઈ છે. By Connect Gujarat 23 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : 8 દિવસ સુધી 2 વાલ્વ ખુલ્લા રાખી 34 ચેકડેમોને છલોછલ ભરાશે, પીવા-સિંચાઈના પાણીની સમસ્યાનો અંત વડીયા તાલુકાના રામપુર ગામે લોકોને પીવાના પાણીથી લઈને ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સર્જાતી વિકટ સમસ્યાનો અંત આવ્યો છે. By Connect Gujarat 06 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય રોજ સફરજનનો જ્યુસ પીવાથી થાય ઘણા ફાયદા, પરંતુ તેની સાથે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી... સફરજનના સ્વાસ્થ્ય લાભોથી દરેક વ્યક્તિ વાકેફ છે. આપણે હંમેશા સાંભળતા આવ્યા છીએ કે રોજ એક સફરજન ખાવ તો ડોક્ટર પાસે જવાની જરૂર બહુ પડતી નથી.તો ચાલો જાણીએ સફરજનનો રસ પીવાથી શું ફાયદા થાય છે. By Connect Gujarat 01 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ગીરના ઘરેણાં ડાલામથ્થા સિંહો માટે ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ તંત્ર... અમરેલી જિલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય છે, અને ગીરનું ઘરેણું ગણાતા સિંહો દેશની આન બાન અને શાન છે. By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઉનાળામાં છાશ પીવાના ઘણા છે ફાયદા માત્ર પાચન જ નહીં, પરંતુ આ સમસ્યાઓમાં પણ અસરકારક તાપમાનમાં વધારો થવાની સાથે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોની જીવનશૈલીમાં બદલાવ આવી રહ્યો છે. By Connect Gujarat 23 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય મેથીને પાણીમાં ઉકાળીને પીવાથી શરીરને મળે છે, અનેક ફાયદા મેથીનો ઉપયોગ મોટાભાગના ઘરોમાં થાય છે. ખાસ કરીને લોકો શિયાળામાં મેથીનું સેવન કરવાનું પસંદ કરે છે. By Connect Gujarat 16 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn