ગરમીની ઋતુમાં અચૂકથી ખાવા આ 5 ફ્રૂટ્સ, શરીર પણ અંદરથી રહેશે ઠંડુ, બીમારીઓથી પણ મળશે છૂટકારો
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ જતો હોય છે.
ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુમાં આકરા તડકા અને ભેજને એમ જ ગરમીના કારણે લોકોનો હાલ બેહાલ થઈ જતો હોય છે.
કાકડી વગર તો સલાડ સાવ અધૂરું જ લાગે છે. શું તમે જાણો છો કે કાકડી માત્ર સ્વાદમાં જ નહિ પરંતુ પોષક તત્વોની દ્રષ્ટિએ પણ શાનદાર વિકલ્પ છે.
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને, તેના સેવનથી પેટ સંબંધિત વિકારો નાશ પામે છે.
મેથીનો ઉપયોગ ભારતમાં સ્વાસ્થ્ય લાભો માટે પણ થાય છે. મેથીના તડકા શાકનો સ્વાદ વધારે છે.
પાકેલા પપૈયાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે અને દરેક વ્યક્તિ આ હકીકતથી વાકેફ છે. પરંતુ તે કાચા સ્વરૂપમાં પણ ઘણા આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે.
મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે.
અમદાવાદમાં ચ્હા પીવા માટે વપરાતા પેપર કપ ઉપર મ્યુનિ. કોર્પોરેશને પ્રતિબંધ મૂક્યો છે,