ગુજરાતસાબરકાંઠા: પ્રાંતિજમાં પતંગ ચગાવતી બાળકીને વીજ કરંટ લાગતા કરુણ મોતને ભેટી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પતંગ ચગાવતી બાળકીને વીજકરંટ લાગતા બાળકી કરુણ મોતને ભેટી હતી.ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો હતો. By Connect Gujarat Desk 18 Nov 2024 13:00 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા ઋષિકુમારનું મોત ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં કરંટ લાગતા 18 વર્ષીય ઋષિકુમારનું મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 10 Sep 2024 15:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વેપારીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું By Connect Gujarat Desk 21 Aug 2024 11:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : વસ્તડી ગામે શાળામાં વીજ કરંટ લાગતાં વિદ્યાર્થીનું મોત, શાળાની બેદરકારીનો પરિવારે કર્યો આક્ષેપ..! વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. By Connect Gujarat 01 Mar 2024 18:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ઉડેરા વિસ્તારમાં વીજ કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત, ગંભીર રીતે દાઝેલ અન્ય વ્યક્તિ સારવાર હેઠળ...! શહેરના ઉડેરા વિસ્તારમાં ખાનગી કંપનીમાં કામ કરતા 2 કર્મચારીઓને વીજ કરંટ લાગતાં એક કર્મચારીનું ઘટના સ્થળે મોત નીયજ્યું હતું. By Connect Gujarat 29 Dec 2023 18:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મેઘરજમાં 26 વર્ષીય ગૃહિણીને કરંટ લાગતા મોત,પરિવારમાં શોકનો માહોલ અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં વીજ કરંટ લાગવાની અને જાનહાની થવાની પણ અનેક ઘટનાઓ દર વર્ષે નોંધાતી હોય છે. By Connect Gujarat 30 Jun 2023 14:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ભારે પવનના કારણે માંડવા ગામ નજીક જીવંત વીજ તાર તૂટી પડ્યો, કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું. By Connect Gujarat 30 May 2023 16:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકરછ: રાપર તાલુકાના જાટાવાડા ગામે વિજળી પડતા યુવાનનું મોત નિપજયુ By Connect Gujarat 05 Mar 2023 10:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : ઝઘડિયાના કરાર ગામની સીમમાં વીજ કરંટ લાગતાં વીજ કર્મચારીનું મોત નીપજ્યું... ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કરાર ગામની સીમમાં સમારકામ માટે ગયેલ વીજ કર્મચારીને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું. By Connect Gujarat 07 Jan 2023 19:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn