શિક્ષણ હવે તમે ત્રણ વખત JEE એડવાન્સ પરીક્ષા આપી શકો છો,વિદ્યાર્થીઓને મળશે તક JEE એડવાન્સ્ડમાં હાજર થવાના પ્રયાસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ JEE એડવાન્સ પરીક્ષામાં ત્રણ વખત બેસી શકશે. અગાઉ વિદ્યાર્થીઓને માત્ર બે વાર જ પરીક્ષામાં બેસવાની છૂટ હતી. By Connect Gujarat Desk 06 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ AIIMS INI CET માટે એડમિટ કાર્ડ આવતીકાલે વેબસાઇટ પર અપલોડ થશે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે ઈન્સ્ટિટ્યૂટ ઑફ નેશનલ ઈમ્પોર્ટન્સ કમ્બાઈન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (INICET 2025) માટે એડમિટ કાર્ડ બહાર પાડશે. By Connect Gujarat Desk 04 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર: 27 ફેબ્રુ.થી 13 માર્ચ સુધી યોજાશે પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર By Connect Gujarat Desk 15 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ધોરણ 10માં બે વખત નાપાસ થયેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ: પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાશે, પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને પ્રતિમાસ મળશે રૂ. 1 હજાર ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી તા. 28 એપ્રિલ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ-2024ની પરીક્ષાનું ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે. By Connect Gujarat 24 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ રિઝલ્ટ આવી રહ્યું છે! બોર્ડની પરીક્ષાનું પરિણામ આ મહિનાના અંતમાં જ થઈ જશે જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ છે. By Connect Gujarat 10 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ જેઓ UGC નેટ પરીક્ષામાં સફળ નથી થયા તેઓએ નિરાશ ન થવું જોઈએ, આ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવો. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા વર્ષમાં બે વાર યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવે છે. By Connect Gujarat 15 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, કુલ 16 લાખ 76 હજાર 739 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા By Connect Gujarat 11 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લામાં ધો. ૧૦ના ૨૩૩૮૪, ધો. ૧૨ સા.પ્ર.ના ૯૫૫૨ અને ધો. ૧૨ વિ.પ્ર.ના ૩૮૨૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે By Connect Gujarat 29 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn