આંખોમાં બળતરા કે દુખાવાને અવગણશો નહીં, આ 5 સમસ્યાઓનો હોઈ શકે છે સંકેત.
આંખોમાં દુખાવો કે બળતરા થવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને બિલકુલ અવગણવી એ સમજદારીભર્યું નથી. આ ઘણા કારણોસર થઈ શકે છે,
આંખોમાં દુખાવો કે બળતરા થવી એ એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને બિલકુલ અવગણવી એ સમજદારીભર્યું નથી. આ ઘણા કારણોસર થઈ શકે છે,
નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.
વ્યસ્ત જીવનશૈલીમાં આખોની નીચે ડાર્ક સર્કલ હોવું એક સામાન્ય સમસ્યા છે. થાક, સ્ટ્રેસ, ઓછી ઊંઘ વગેરેને કારણે આ બધુ થતું હોય છે.
આજે માણસ તેની બદલી રહેલ જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી પરેશાન રહે છે.
રહાડપોરના રહેવાસી દિનકર રાય દયાશંકર દવેનું 92 વર્ષની વયે દુઃખદ નિધન થતાં તેમના પુત્ર રાજેશ દવે દ્વારા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચનો સંપર્ક કરી તેમના પિતાના ચક્ષુદાન અને દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો.