ભરૂચઅંકલેશ્વર : ખેતરોમાં હવે ખળી બનાવવાની પ્રથા લુપ્ત, જુની પરંપરા જાળવવા ખેડુતોને અપીલ ખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે. By Connect Gujarat 26 Mar 2022 17:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતછોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત છોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે By Connect Gujarat 24 Mar 2022 12:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગીર સોમનાથ : કોડીનારના સરખડીમાં ભીષણ આગ, 50 વિંઘામાં થયેલો ઘઉંનો પાક નષ્ટ ગીરસોમનાથના સરખડી ગામે ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં 50 વિંઘાથી વધુમાં ઘઉંનો પાક બળીને નષ્ટ થઇ ગયો છે.. By Connect Gujarat 13 Mar 2022 17:49 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ : કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની આશા, ખેડુતો ખુશખુશાલ ઉનાળો એટલે કેરીઓની સીઝન.. ચાલુ વર્ષે કચ્છી કેસર કેરીનું મબલખ ઉત્પાદન થવાની સંભાવના છે ત્યારે ખેડુતો ખુશખુશાલ જોવા મળી રહયાં છે. By Connect Gujarat 13 Mar 2022 16:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : એક, બે નહીં પણ 7 ખેતરોમાં અફીણનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી..! સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખાટડી અને ડાકવડલા ગામની સીમના 7 જેટલા ખેતરોમાંથી અફીણનું વાવેતર ઝડપાયું છે. By Connect Gujarat 24 Feb 2022 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : રૂ. 3 હજારની લેતીદેતીમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા, 3 હત્યારા મિત્રોની ધરપકડ. અમદાવાદ નજીક આવેલ સાણંદના મોટી દેવતી કોલટ રોડ પર ખેતરમાંથી યુવકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી By Connect Gujarat 02 Jan 2022 13:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : રાણીપુરા ગામે ચૂંટણીની અદાવતે ખેતરોમાં આગ ચાંપી હોવાનો આક્ષેપ, ગ્રામજનોએ કરી તંત્રને રજૂઆત... ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે 16 જેટલા શેરડીના ખેતરમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા આગ ચાંપી દેતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે. By Connect Gujarat 01 Jan 2022 16:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
Featuredસુરત : તાઉ-તે વાવાઝોડાના પગલે ખેતીને મોટું નુકશાન, ખેડૂતોની ચિંતામાં વધારો By Connect Gujarat 19 May 2021 09:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn