ગુજરાત અમરેલી : ખેડૂતનું મારણ કરતી સિંહણ,માનવ મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી,ટ્રેકટરનો કર્યો ઉપયોગ અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે. By Connect Gujarat Desk 05 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : ચણવઇ ગામે શેરડીના ખેતરમાં લાગી આગ,ખાનગી ઇન્ટરનેટ કંપનીના પાપે આગ લાગી હોવાનો આક્ષેપ વલસાડ તાલુકાના ચણવઈ દેસાઈવાડમાં ખાનગી ઇન્ટરનેટ ટેક્નિકલ સ્ટાફની બેદરકારીને કારણે એક ખેડૂતનો તૈયાર શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો છે. By Connect Gujarat Desk 24 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે જિલ્લા કલેકટરનું સરાહનીય પગલું,પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કર્યું જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાકૃતિક ખેતીનું વ્યાપ વધારવા અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાન રાખીને સરાહનીય પગલું ભર્યું છે,કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક શાકભાજી હાટ શરૂ કરાયું છે. By Connect Gujarat Desk 10 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ: કેરીના રસિકો માટે સારા સમાચાર, આ વર્ષે પાક સારો ઉતરે એવી સંભાવના કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો આવે તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે By Connect Gujarat Desk 30 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : પુષ્કળ પ્રમાણમાં થયેલા ફલાવર-કોબીજનો ભાવ સારો ન મળતા ખેડૂતોમાં નિરાશા..! પ્રાંતિજ સહિત તાલુકામાં ફલાવર-કોબીજની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, અને પ્રાંતિજ તાલુકો ફલાવર-કોબીજની ખેતીમાં જિલ્લા સહિત રાજ્યમાં અવલ્લ નંબર પર છે By Connect Gujarat Desk 28 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : લાઠીના પ્રગતિશીલ ખેડૂતે ઘઉંના જુવારામાંથી આરોગ્યપ્રદ પાવડર બનાવી મેળવી મબલખ આવક... અમરેલી જિલ્લાના લાઠીના પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ હુંબલએ પોતાની આવડતથી ખેતીમાં સફળ થયા છે. ખેડૂતે 125 વિઘામાં ઘઉંના જુવારાનું વાવેતર કર્યું છે, અને તેનું મૂલ્ય વર્ધન કરી પાવડર તૈયાર કરે છે. By Connect Gujarat Desk 21 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : સુરજપુરકંપાના પ્રગતિશીલ ખેડૂતે કરી શેરડીની પ્રાકૃતિક ખેતી, આરોગ્યવર્ધક ગોળ બનાવી મેળવી આવક સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરકંપાના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ખેડૂતે 2 વિઘામાં શેરડીનું વાવેતર કર્યું છે, અને શેરડીમાંથી ગોળ બનાવી વેચાણ કરી રહ્યા છે. By Connect Gujarat Desk 20 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ઇકોઝોન સહિતના મુદ્દે ચિંતન શિબીરમાં રજૂઆત કરવા જતાં પૂર્વે AAP નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોની અટકાયત આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમજ ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા હતા. જોકે, તેઓની રજૂઆત પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : ખેડૂતે પોતાની કારને વાજતે ગાજતે આપી સમાધિ અમરેલી જિલ્લા માંથી આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.અત્યાર સુધી લોકોએ સંતો, મહંતો, તેમજ અન્ય મહાપુરૂષોની,અને શ્વાનની સમાધિ વિશે જાણ્યું હશે. By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn