સાબરકાંઠા: હિંમતનગર તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યા, શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કર્યું
તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે
તાલુકા સુરજપુરા ગામનો ખેડૂત આત્માનિર્ભર બન્યો છે. ખેડૂતે કંટાળી હવે શેરડીમાંથી દેશી ગોળ બનાવવાનું શરૂ કરી દીધું છે
ગુજરાતમાં ખેડુતો ખેતીમાં નવા ઇનોવેશન કરતા રહે છે.બાગાયત ખેતી, રોકડીયા પાક વાળી ખેતી અને સજીવ ખેતીથી તો તમે માહિતગાર હશો.
અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
જીલ્લામાં ધીરાણ ભરી જવા નોટિસ મળ્યા બાદ ધારીના છતડીયાના ખેડૂતે ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના કુકાવાવ ગામમાં ખેડૂતને PGVCL દ્વારા માત્ર 1 રૂપિયો બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે,
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.
હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે.