ધરતીપુત્રોના પ્રશ્નોને હકારાત્મક વાચા આપવા રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.
જેમાં સહાયપાત્ર વિસ્તારની મર્યાદા લઘુત્તમ 5 હેક્ટરથી ઘટાડીને 2 હેક્ટર કરવામાં આવ્યો છે.
હિંમતનગર તાલુકાના ખેડ ગામના ખેડૂત કનુ પટેલ છેલ્લા 9 વર્ષથી પોતાની જમીનમાં હળદર વાવી તેને પીસી પેકિંગ કરીને વેચાણ કરે છે.
અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફૂલવાડી ખાતે આરતી ઇન્ડસ્ટ્રીઝ CSR હેઠળ ખેડૂત સશક્તિકરણ પ્રોજેક્ટ કાર્યક્રમ યોજાયો હતો.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ખેડૂતે ઓર્ગેનિક ડ્રેગન ફ્રુટનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.હાલ રાજ્યમાં ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે
ગીર સોમનાથ જિલ્લાના કડોદરા ગામે ખેડૂતના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરવાની વિધિના બહાને 2 ઠગ લાખો રૂપિયાનું સોનુ લઈ ફરાર થયા હતા
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં યુરિયા ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.