સાબરકાંઠા : માવઠાની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા, પાક બચાવવાની કવાયતે લાગ્યા...
સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભવન ખાતે પ્રાકૃતિક ખેતી સંદર્ભે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
APMC સેન્ટરો પર જાહેર બોર્ડ મારી ખેડૂતો અને વેપારીઓને વરસાદની આગાહી સામે સતર્કતા રાખવા હેતુ સૂચના આપી દેવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ખેડૂતે કાશ્મીરી લાલ ગુલાબની સફળ ખેતી કરી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી છે.
સાબરકાંઠા જિલ્લામાં અચાનક આવેલા હવામાનમાં આવેલા પલટાને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે,
ભાવનગરના પ્રગતિશીલ ખેડૂતે પરંપરાગત ખેતી છોડી વિદેશી ફ્રૂટની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે
દક્ષિણ ગુજરાત સહિત ભરૂચ અને અંકલેશ્વરમાં ગતરોજ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને ચીકુના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે