નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે સાત્વિક ભોજનનું સેવન? જાણો તેના ફાયદાઓ.....
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.
ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે.
બટાકાની પેટીસ જોઈને દરેકના ચહેરા ચમકી ઉઠે છે. સ્વાદથી ભરપૂર પેટીસ પણ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે, અને આવી સ્થિતિમાં આપણને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની જરૂર પડશે.
શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે.