વાનગીઓ શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે, તો ઉપવાસમાં ટ્રાઈ કરો આ ખીર, આ ખીર વધારશે તમારો સ્ટેમીના..... ભગવાન ભોલેનાથ માટે શ્રાવણનો મહિનો ખાસ હોય છે. આ મહિનામાં માત્ર 5 કે 4 સોમવાર આવે છે. જેમાં શિવભક્તો પુજા અર્ચન કરે છે. By Connect Gujarat 12 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઉપવાસ માટે પરફેક્ટ છે બટેટાની ફરાળી પેટીસ, જાણી લો તેને બનાવવાની સરળ રીત.... બટાકાની પેટીસ જોઈને દરેકના ચહેરા ચમકી ઉઠે છે. સ્વાદથી ભરપૂર પેટીસ પણ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શ્રાવણ માસમાં ઉપવાસ દરમિયાન રાખો આટલું ધ્યાન, દિવસભર રહેશો એનર્જીથી ભરપૂર ...... શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. By Connect Gujarat 04 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વ્રત કરનારા માટે મીઠાઈમાં કાજુનો હલવો બનાવો, તેને બનાવવાની રીત જાણી લો હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે, અને આવી સ્થિતિમાં આપણને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની જરૂર પડશે. By Connect Gujarat 01 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ શ્રાવણ મહિનામાં ઘરે બનાવો ફરાળી સાબુદાણાની ખિચડી, મળશે બજાર જેવો જ ટેસ્ટ...... શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં ઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. By Connect Gujarat 30 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : વિજયનગરમાં એસટી. ડેપોની માંગણી સંતોષવા સ્થાનિકોનું ઉપવાસ આંદોલન... સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકો જાહેર થયે વર્ષો વિત્યા હોવા છતાંય આજદિન સુધી અહી એસટી. બસ સ્ટેન્ડ નિર્માણ પામ્યું નથી, By Connect Gujarat 02 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વ્રતમાં ખાવા માટે બનાવો આ ટેસ્ટી ફ્રુટ રાયતું, શરીરમાં જળવાઈ રહેશે એનર્જી આ રાયતું ખાવાથી શરીરમાં નબળાઈ આવતી નથી અને એનર્જી જળવાઈ રહે છે. By Connect Gujarat 25 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મહાશિવરાત્રીના પર્વે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાઓ, જાણો સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભગવાન દત્તાત્રેયને ત્રિદેવોના અંશ માનવામાં આવે છે,જાણો ઉપવાસનું મહત્વ અને પૂજાની વિધિ ભગવાન દત્તાત્રેયને ટ્રિનિટીનો એક ભાગ માનવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ 07 ડિસેમ્બર 2022ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn