સુરેન્દ્રનગર:થાનમાં પરિણીતા સાથે કરેલ મૈત્રીકરારમાં પિતા પુત્રની હત્યા
થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.