ટીવી એક્ટ્રેસ માટે શોકના સમાચાર, માથેથી છૂટ્યો પિતાનો પડછાયો…..
પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે.
પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે.
ભરૂચમાં સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં 3 સંતાનોના પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની વિધર્મી યુવકે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
ગોધરા તાલુકાના નસીરપુરના રહેવાસી જીતેન્દ્રભાઈની પત્નીને પ્રસૂતી વેળાએ બ્લડ પ્રેસર લો થઈ જતાં બાળક બચવાની સંભાવના નહિવત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું,
દાહોદ જિલ્લાના ડુંગરી ગામે ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ ગંભીર પગલું ભર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં પિતા તેમની 3 માસની બાળકીને ઉછાળી-ઉછાળી રમાડી રહ્યાં હતા
સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે.
ભાવનગરમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે