ભરુચ : જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે યોજાય ભવ્ય શોભાયાત્રા, સંવત્સરીની કરાઇ ભવ્ય ઉજવણી….
ભરૂચ શહેર જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીની જૈન બંધુઓએ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરી હતી.
ભરૂચ શહેર જૈન ધર્મના શ્રેષ્ઠ પર્વ પર્યુષણના છેલ્લા દિવસે સંવત્સરીની જૈન બંધુઓએ શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરી હતી.
નવરાત્રિ શરૂ થવાને હવે એક જ મહિનાની વાર છે. ત્યારે ગરબા પ્રેમીઓ તો અત્યારથી જ તેની તૈયારીઓમાં લાગી ગયા છે.
સાતમથી દશમ સુધી યોજાતા મેઘરાજાના ભાતીગળ મેળામાં આજરોજ આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટયુ હતુ.
હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ માસને ભગવાન કૃષ્ણની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પણ આ મહિનામાં આવે છે
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અનુભૂતિધામ ખાતે રક્ષાબંધન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદ રમત-ગમત સંકુલ ખાતે એથ્લેટિક રમતોત્સવ-2023 યોજાયો હતો
હિંદુ ધર્મમાં કાજરી તીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે.