નવરાત્રીના પાંચમા નોરતે સ્કંદમાતાને ધરાવો કેળાની ખાસ વાનગી, ઘરે બનાવવા નોંધી લો રેસેપી...
નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.
નવરાત્રીના આજે પાંચમા દિવસે સ્કંદમાતાની પુજા અર્ચના કરવામાં આવે છે. સાથે સાથે માતાજીને ભોગ પણ ધરવામાં આવે છે.
હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે આજે ત્રીજા નોરતે ચંદ્રઘંટા માતાજીની પુજા કરવામાં આવે છે. આ નવ દિવસો સુધી લોકો ઉપવાસ રાખે છે
ગરબા નાઇટ પર આકર્ષક દેખાવા માટે આ સુંદર દેખાવ અજમાવો. તમે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી હશે.
આજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવ દિવસ સુધી માઁ દુર્ગાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવશે અને ખેલૈયાઓ દાંડિયા રાસની ધૂમ મચાવશે.
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ત્યારે તમે માતાજીને પ્રસન્ન કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરી જ લીધી હશે.
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ શુભ દિવસોમાં માં નવદુર્ગની પુજા અર્ચના સાથે ઉપવાસ પણ કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ શહેરની દેવદર્શન સોસાયટીમાં ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.