અંકલેશ્વર: ઉત્તર ભારતીય સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ઘ્ય અર્પી છઠ્ઠ પૂજાના પર્વની કરવામાં આવી ઉજવણી
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય સમાજના લોકોએ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.મહિલાઓએ જળાશયો પર પહોંચી ડૂબતા સૂર્યને અર્ઘય અર્પણ કર્યો હતો
ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ભૂમિને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીયોના પવિત્ર પર્વ છઠ્ઠ પૂજા માટેની તૈયારીઓના ભાગરૂપે જળાશયોની સાફ સફાઈથી માંડીને પૂજા સ્થળ ઉભા કરવામાં આવ્યા છે.
દિવાળીના વિચારમાત્રથી મન તાજગીસભર અને પ્રસન્ન થઈ જાય છે. દિવાળીના પર્વને પ્રકાશનો ઉત્સવ પણ કહેવામા આવે છે.
ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વ નિમિત્તે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે.જેને લઈને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા 19 એમ્બ્યુલન્સ સાથે આશરે 85 કર્મચારીઓ 24 કલાક લોકોની આરોગ્યની સેવામાં ખડે પડે રહેનાર છે
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીનો તહેવાર એટલે પરિવાર અને મિત્રો સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર. દિવાળીના શુભ અવસર પર, લોકો તેમના ઘરોમાં દીવા પ્રગટાવે છે, રંગોળી બનાવે છે,
દિવાળીના અવસર પર, રોશની ઘરની સજાવટમાં આકર્ષણ ઉમેરે છે. ઘરને સુંદર દેખાવ આપવા માટે લાઇટ્સ અને લેમ્પ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.