સુરત સુરત : નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીનો ઉપદ્રવ,દર્દીની સારવાર કરતા ડોક્ટર પણ બીમાર પડ્યા સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે, By Connect Gujarat Desk 25 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય હવામાન બદલાઈ રહ્યું છે! તમારા બાળકને શરદી અને ઉધરસથી બચાવવા માટે આ રીતો અજમાવો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેની ટીપ્સ: હવામાનમાં ફેરફાર સાથે, બાળકો બીમાર થવાનો ભય રહે છે. શરદી અને ઉધરસ સામાન્ય છે. By Connect Gujarat Desk 23 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ચિકનગુનિયા તાવ પહેલા જેવો નથી, બ્રેઈન એટેક, લક્ષણો દેખાઈ રહ્યા છે! આ વરસાદી ઋતુમાં ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે. આ મચ્છરજન્ય તાવ વાયરસ દ્વારા ફેલાય છે. ચિકનગુનિયા વાયરસ હવે પરિવર્તિત થઈ રહ્યો છે. By Connect Gujarat Desk 21 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : તાવના કારણે લોહીની ઊલટી થયા બાદ 4 વર્ષિય બાળકનું મોત, પરિજનોમાં શોકનો માહોલ સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતના પુણાગામ વિસ્તારમાં 4 વર્ષિય બાળકનું તાવના કારણે મોત પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. By Connect Gujarat 13 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે. By Connect Gujarat 04 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ઠંડીના વાતાવરણમાં સામાન્ય છે આ 5 બીમારીઓ, જો સાવચેતી ન રાખો તો તરત જ બીમાર પડી શકો છો… શિયાળો મોસમને આનંદ આપે છે પરંતુ સાથે સાથે અનેક બીમારીઓ પણ લઈને આવે છે. આ દરમિયાન જો તમે સતર્ક નહીં રહેશો તો આ બિમારીનો ભોગ બનવા ભોગ બની શકો છે. By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ગરમીના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,લીંબડીની સરકારી હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીથી ઉભરાય રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 02 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn