પ્રયાગરાજ મહાકુંભ મેળાની બહાર આવેલા ટેન્ટ સીટીમાં લાગી ભીષણ આગ
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
ઝૂસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટ વચ્ચે મહાકુંભમાં સેક્ટર 22 ક્ષેત્ર સ્થિત છે, જ્યાં આ ઘટના બની હતી. સદનસીબે જ્યાં આગ લાગી ત્યાં કોઈ રહેતું ન હતું. કોઈ શ્રદ્ધાળુ ટેન્ટમાં અંદર ન હતા.
ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઝાયડ્સ લાઈફ સાયન્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આગની ઘટનામાં સતત વધારો થયો છે.
જૂનાગઢના મધુરમ બાયપાસ પર મંગળવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના બની હતી. એક XUV કાર અચાનક આગની લપેટમાં આવી ગઈ હતી.જોકે સર્જાયેલી ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામમાં ત્રણ મકાનોમાં આગનો બનાવ બન્યો છે,સર્જાયેલી ઘટનામાં મકાન બળીને ખાખ થઇ ગયા હતા,
યમનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બચાવ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વાહનો બળીને રાખ થઈ ગયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
કે કેમિકલથી ભરેલું ટેન્કર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી બહાર નીકળ્યા પછી ખોપોલીમાં પલટી ગયુ હતુ અને તેમાં આગ લાગી ગઈ હતી.આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું
રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલ નગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સીલીન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી.આગને પગલે નાસભાગ મચી જવા પામી