ગુજરાત દક્ષિણ ગુજરાતના માછીમારો દ્વારા નારિયેળી પુનમની કરવામાં આવી ઉજવણી,દરિયા દેવનું કરવામાં આવ્યું પૂજન જિલ્લાના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો By Connect Gujarat 30 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માંગરોળ બંદરના માછીમારોએ કર્યો માછીમારીની સિઝનનો પ્રારંભ... જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. By Connect Gujarat 08 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જોખમ ખેડી માછીમારી કરતાં બેરોજગાર આદિવાસી માછીમારોએ “પેટ કરાવે વેઠ” પંક્તિને સાર્થક કરી..! By Connect Gujarat 29 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવામાન વિભાગના અનુસાર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન થયું સક્રિય, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના By Connect Gujarat 06 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: પાકિસ્તાન જેલમાંથી છૂટી માછીમારો પહોંચ્યા વેરાવળ, લાગણી સભર દ્રશ્યો સર્જાયા પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા By Connect Gujarat 16 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ મન કી બાત : આજે મોદી બંગાળના માછીમારો સાથે કરશે વાત .! વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં બંગાળના માછીમારો સાથે વાત કરશે. By Connect Gujarat 26 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : 3 પાકિસ્તાની માછીમારોની BSFએ હરામીનાળા વિસ્તારમાંથી કરી ધરપકડ... ભુજ BSF દ્વારા રાતોરાત હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં તા. 12 ડિસેમ્બર 2022ની સવારે હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી કાયદેસરની ને ઝડપી લીધા હતા. By Connect Gujarat 12 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દિવાળીની "ભેટ", ઈંધણ સહાય યોજનાની સબસિડીમાં કર્યો વધારો દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, ગુજરાત સરકારે માછીમારોના હિતમાં લીધો નિર્ણય By Connect Gujarat 23 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, સરકારે લીધો મહત્વનો નિર્ણય... વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લિટર કરવામાં આવ્યો છે. By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn