પાકિસ્તાન સરકારે 80 ભારતીય માછીમારોને કર્યા મુક્ત, માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ
3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા
3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા
અરબી સમુદ્રમાં વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું હોવાથી સમુદ્રમાં ડિપ્રેસનના કારણે સમગ્ર રાજ્યના બંદરો પર સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે
જિલ્લાના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે પહોંચતા પરિવારજનો સાથે ભેટો થયો હતો. આ દરમ્યાન લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 100મા મન કી બાત કાર્યક્રમમાં બંગાળના માછીમારો સાથે વાત કરશે.