ગુજરાત ગીર સોમનાથ અને જુનાગઢની મુલાકાતે આવ્યા કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, મત્સ્યોદ્યોગકારો સાથે યોજી મહત્વની બેઠક... કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા. By Connect Gujarat 03 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત "આગાહી" : આગામી 2 દિવસ રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, દરિયો નહીં ખેડવા માછીમારોને સૂચન ચોમાસાની સક્રિય સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે By Connect Gujarat 24 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : માછી સમાજે યોજી અધિકારી યાત્રા, પડતર પ્રશ્ને નાવડી અને ચાંદીના પત્ર સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો By Connect Gujarat 30 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : માછીમારોનો રોજગારી આપતો ઉદ્યોગ ભાંગીને આરે, વધતાં જતાં ડિઝલના ભાવથી માછીમારોની હાલત કફોડી By Connect Gujarat 12 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: દરિયામાં 15 બોટની જળસમાધિ, લાપતા માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે. By Connect Gujarat 02 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : ભારે પવન-વરસાદના કારણે મધ દરિયે 15 બોટ ડૂબી, 15 લાપતા માછીમારમાંથી 4નો બચાવ By Connect Gujarat 02 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : માછીમારોને પણ થઈ માવઠાની અસર, સુકવેલી મચ્છીના બંડલોને મોટું નુકશાન..! ખેડૂત બાદ માછીમારોને પણ કમોસમી વરસાદની અસર સુકવેલી મચ્છીના બંડલો વરસદમાં પલડી જતાં નુકશાન By Connect Gujarat 01 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : સુકવેલી મચ્છીઓ પર વરસાદે ફેરવ્યું "પાણી", માછીમારોની વળતરની માંગણી દરિયામાંથી મહામહેનતે પકડેલી અને સુકવવા માટે મુકેલી માછલીઓ વરસાદમાં પલળી જતાં પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું By Connect Gujarat 29 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ રાજકોટ : સરકાર વાત અમારી સાંભળો, સહાય નથી જોઇતી, અમારા પરિવારના મોભીને પાછા લાવો... દીવ, કોડીનાર, પોરબંદર પંથક તેમજ વિવિધ વિસ્તારોના આશરે 558 જેટલા માછીમારો પાડોશી દેશ પાકિસ્તાનની જેલોમાં બંધ છે By Connect Gujarat 08 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn