દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, સરકારે લીધો મહત્વનો નિર્ણય...
વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લિટર કરવામાં આવ્યો છે.
વાર્ષિક મળવાપાત્ર કેરોસીનનો મહત્તમ જથ્થો 1472 લીટરથી વધારી 1500 લિટર કરવામાં આવ્યો છે.
ભાડભૂત નજીક નિર્માણ પામી રહ્યો છે બેરેજ યોજના ડેમ, અસરગ્રસ્ત માછીમારોએ કરી વૈકલ્પિક રોજગારીની માંગ
કેન્દ્રિય મંત્રીએ ગીર સોમનાથ જિલ્લાના ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ જુનાગઢની મુલાકાતે પહોચ્યા હતા.
ચોમાસાની સક્રિય સ્થિતિના કારણે દક્ષિણ ગુજરાતનો દરિયોકાંઠો તોફાની બને તેવી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે
ભાડભુત ડેમથી અસરગ્રસ્ત માછીમારોની પડતર માંગો પુરી કરવા આજરોજ ભરૂચ જીલ્લા કલેકટર કચેરીએ માછી સમાજે વિરોધ નોંધાવ્યો હતો
રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ગીર-સોમનાથના દરિયામાં 15 બોટો દરિયામાં ડૂબી ગઈ છે.