Connect Gujarat

You Searched For "flood-affected"

અંકલેશ્વર : પૂર અસરગ્રસ્ત લોકો આજે પણ સરકારની સહાયથી વંચિત, મામલતદાર કચેરીએ આપ્યું ફરી આવેદન...

13 Dec 2023 11:43 AM GMT
ભરૂચ જિલ્લામાં 5 દાયકા બાદ આવેલ સૌથી મોટી રેલે ભરૂચ સહિત અંકલેશ્વરને હચમચાવી નાખ્યું હતું.

ભરૂચ : પટેલ સોસાયટી નવરાત્રી મહોત્સવમાં દત્તક લેવાયેલા બે પૂરગ્રસ્ત ગામના પુરપીડિતોને સહાયની સરવાણી

18 Oct 2023 9:10 AM GMT
નવરાત્રીનું પર્વ નર્મદા નદીના ઘોડાપુરથી બેઘર અને નિસહાય બનેલા છાપરા તેમજ બોરભાઠાના પુરગ્રસ્તો માટે ખુશીની લહેર લઈને આવ્યું હતું.

અંકલેશ્વર : જૂના સરફુદ્દીન ગામના પૂર અસરગ્રસ્તોને સહાય આપવાની માંગ સાથે તંત્રને પાઠવાયું આવેદન પત્ર...

10 Oct 2023 11:20 AM GMT
જૂના સરફુદ્દીન ગામના આગેવાન ભરત વસાવા, અંકલેશ્વર યૂથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના ગ્રામજનોએ અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું...

નર્મદા: પુર અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર, ૧૦૦ % વળતર ચુકવવાની માંગ

27 Sep 2023 12:07 PM GMT
નર્મદા જિલ્લાના સમસ્ત પુર અસરગ્રસ્ત ખેડૂતોએ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતાં થયેલ તારાજીથી ૧૦૦ % વળતર ચુકવવા...

ભરૂચ: કાસીયા ગામે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું

26 Sep 2023 4:42 PM GMT
આજરોજ કાંસિયા નદી કિનારા વિસ્તારમાં રાષ્ટ્રિય કિસાન વિકાસ સંઘની ટિમ દ્વારા આજરોજ અસરગ્રસ્ત લોકોને જીવનજરીયાતની કીટ જેમાં ઘઉંનો લોટ ચોખા દાળ મરચું...

અંકલેશ્વર: પ્રોલાઈફ ફાઉન્ડેશન દ્વારા સતત 5 દિવસથી પૂરઅસરગ્રસ્ત વિસ્તારમાં સાધન-સહાયનું વિતરણ

25 Sep 2023 7:51 AM GMT
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં...

અંકલેશ્વર: પૂર અસરગ્રસ્તો માટે પ્રોલાઈફ ફાઉન્ડેશન આગળ આવ્યુ, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓનું કરાયુ વિતરણ

24 Sep 2023 11:48 AM GMT
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા.

અંકલેશ્વર: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓની સરાહનીય કામગીરી, પૂરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો

24 Sep 2023 7:07 AM GMT
અંકલેશ્વર તાલુકાના પૂર અસરગ્રસ્ત જુના બોરભાઠા ગામમાં 17 સપ્ટેમ્બરથી પૂરના પાણી પ્રવેશતા જ વીજળી ડૂલ થઈ ગઈ હતી

નેતાઓ ચેતી જજો : અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા સુરવાડીના સરપંચ બન્યા પ્રજાના રોષનો ભોગ...

22 Sep 2023 11:12 AM GMT
જિલ્લાના અંકલેશ્વર શહેર અને તાલુકામાં વિનાશક પૂરના પગલે રોષે ભરાયેલા લોકોનો નેતાઓ બાદ સરપંચો પણ ભોગ બની રહ્યા છે.

ભરૂચ : પૂર અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની માંગ સાથે BTP દ્વારા તંત્રને આવેદન અપાયું…

22 Sep 2023 10:22 AM GMT
નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કાંઠા વિસ્તારોમાં તરાજી સર્જાય છે.

ભરૂચ : માનવસર્જિત પૂર હોવાના આક્ષેપ સાથે પૂર અસરગ્રસ્તોનું જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન…

21 Sep 2023 11:49 AM GMT
સરદાર સરોવર નિગમની બેદરકારીથી ભરૂચ જીલ્લામાં નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને માનવસર્જિત પૂર હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાએ પૂરગ્રસ્ત બોરભાઠા બેટમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વિતરણ કર્યું...

21 Sep 2023 8:56 AM GMT
પ્રોલાઈફ ફાઉન્ડેશન અને કે.કે. ઈન્ડસ્ટ્રીઝ સહિત હેલ્પ લાઇન ગ્રૂપ દ્વારા અંકલેશ્વરના પૂરગ્રસ્ત બોરભાઠા બેટ ગામમાં લોકોને ઘરવખરી અને ફૂડ પેકેટનું વિતરણ...